Jan 15, 2018

Do your job, આપણે આપણુ કર્મ કરવાનું

મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અર્જુનને સમજાવે છે.

કૃષ્ણ:
ત્રાજવા પર સંભાળીને ચઢજે,
પગ બરાબર સંતુલીત રાખજે,
ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે,

અર્જુન અધિરાઈથી પૂછે છે: બધું મારે જ કરવાનું?
તો તમે શું કરશો?

કૃષ્ણ : જે તારાથી ન થાય એ હું કરીશ.

અર્જુન: એવું શું છે જે મારાથી નહીં થાય?

કૃષ્ણ: હું પાણીને સ્થિર રાખીશ.

સારાંશ:
આપણે આપણુ કર્મ કરવાનું ભગવાન શું કરશે તે સમજવું આપણા ગજા બહારની વાત છે .

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...