એકવાર એક માણસે રાજાના દરબારમાં આવી અને કહ્યું, “મહારાજ, મારી પાસે બે રત્નો છે, જેમાંથી એક કિંમતી હીરો છે અને અન્ય એક સામાન્ય કાચનો ટુકડો છે. જો તમારા દરબાર માના કોઈ પણ મને આમાં થી કયો કાચ છે અને કયો હીરો છે એ જણાવે તો આ હીરો હું રાજ ના ખજાના માં આપીશ. નહિંતર મને 5000 સોનાના સિક્કા આપવાના રહેશે. ”
રાજાને આ પસંદ આવ્યું અને દરબારીઓ ને કાચ અને હીરા ને અલગ કરવા આદેશ આપ્યો. મોટા મોટા દરબારીઓ અહી આવ્યા અને ખુબ મથામણ કરી પણ આ ભેદ ઉકેલી શક્ય નહિ.છેવટે રાજાએ તેને 5000 સોનાના સિક્કા આપ્યા. હવે તે માણસ બીજા રાજ્યમાં પહોંચ્યો અને ત્યાં પણ તેમણે આ વાત રજુ કરી.પરંતુ અહી ની પરિસ્થિતિમાં પણ કોઈ તફાવત ન હતો અને સ્થિતિ અનુસાર, રાજાએ 5000 સોનાના સિક્કા તે માણસ ને આપ્યા.
તેવી જ રીતે, માણસ ઘણા રાજ્યોમાં પ્રવાસ કરે છે અને તેની આ વાત જ બધી જગ્યા એ રજુ કરે છે. દરેક વખતે તે સુવર્ણ મુદ્રા જીતીને આગળ વધે છે.
થોડા દિવસો માં શિયાળા નો સમય આવ્યો એટલે રાજા એ સવાર ના તડકા નો આનંદ માનવા ખુલ્લા આકાશ માં દરબાર ભર્યો.પેલો માણસ અહી આવ્યો અને પછી આ જ વાત કરી.રાજા એ આ વાત નો સ્વીકાર કર્યો.રાજા એ બધા દરબારીઓ ને હીરા અને કાચ નો ભેદ ઉકેલવા માટે જણાવ્યું પણ આનો ભેદ કોઈ ઉકેલી શક્યું નહી.છેવટે રાજાએ એક સેવક ને ખજાના માંથી 5000 સોનામહોર આપવામાટે મોકલ્યો.ત્યારે જન્મથીજ અંધ હતો એવો એક દરબારી ઉભો થયો અને કહ્યું કે મહારાજ મને એકવાર પ્રયત્ન કરવા દેશો? કદાચ હું કરી શકીશ.મહારાજ માની ગયા અને તેને અનુમતિ આપી.પેલો અંધ દરબારી વારાફરતી બન્ને ટુકડાઓને અડક્યો અને એક ટુકડો હાથ માં લઇ ને બોલ્યો કે આછે સાચો હીરો.
પેલો માણસ દંગ રહી ગયો અને કહ્યું,”એકદમ સાચો જવાબ તમારો,
પણ તમે આ કઈ રીતે જાણી શક્યા?
પેલા અંધ માણસે જે જવાબ આપ્યો એ સંભાળીને રાજા સહીત બધા દરબારીઓ દંગ રહી ગયા.તેને કહ્યું કે જે સાચો હીરો હોય છે એ ગમે તેટલી ધૂપ કે તડકામાં પણ ઠંડો રહે છે અને સામાન્ય કાચનો ટુકડો બિલકુલ માણસો ની જેમ સામાન્ય તડકામાં પણ ગરમ થાય જાય છે.
જો આપણે મહાન સફળતા મેળવીએ તો મગજ સાથે શાંત રાખીએ છીએ, તો પછી આપણે એક સારા વ્યક્તિ છીએ.
જો થોડી જ સફળતા પછી આપણું મન સાતમા આકાશે ચઢી જાય છે, તો આપણે એ સમજવું જોઈએ કે આપણે તે કાચ ના ટુકડા જેવા છીએ.
ગમે તેવી સુખદુખ ની પરિસ્થિતિ આવે પણ આપણે હમેશા શાંત રહેવું જોઈએ.
રાજાને આ પસંદ આવ્યું અને દરબારીઓ ને કાચ અને હીરા ને અલગ કરવા આદેશ આપ્યો. મોટા મોટા દરબારીઓ અહી આવ્યા અને ખુબ મથામણ કરી પણ આ ભેદ ઉકેલી શક્ય નહિ.છેવટે રાજાએ તેને 5000 સોનાના સિક્કા આપ્યા. હવે તે માણસ બીજા રાજ્યમાં પહોંચ્યો અને ત્યાં પણ તેમણે આ વાત રજુ કરી.પરંતુ અહી ની પરિસ્થિતિમાં પણ કોઈ તફાવત ન હતો અને સ્થિતિ અનુસાર, રાજાએ 5000 સોનાના સિક્કા તે માણસ ને આપ્યા.
તેવી જ રીતે, માણસ ઘણા રાજ્યોમાં પ્રવાસ કરે છે અને તેની આ વાત જ બધી જગ્યા એ રજુ કરે છે. દરેક વખતે તે સુવર્ણ મુદ્રા જીતીને આગળ વધે છે.
થોડા દિવસો માં શિયાળા નો સમય આવ્યો એટલે રાજા એ સવાર ના તડકા નો આનંદ માનવા ખુલ્લા આકાશ માં દરબાર ભર્યો.પેલો માણસ અહી આવ્યો અને પછી આ જ વાત કરી.રાજા એ આ વાત નો સ્વીકાર કર્યો.રાજા એ બધા દરબારીઓ ને હીરા અને કાચ નો ભેદ ઉકેલવા માટે જણાવ્યું પણ આનો ભેદ કોઈ ઉકેલી શક્યું નહી.છેવટે રાજાએ એક સેવક ને ખજાના માંથી 5000 સોનામહોર આપવામાટે મોકલ્યો.ત્યારે જન્મથીજ અંધ હતો એવો એક દરબારી ઉભો થયો અને કહ્યું કે મહારાજ મને એકવાર પ્રયત્ન કરવા દેશો? કદાચ હું કરી શકીશ.મહારાજ માની ગયા અને તેને અનુમતિ આપી.પેલો અંધ દરબારી વારાફરતી બન્ને ટુકડાઓને અડક્યો અને એક ટુકડો હાથ માં લઇ ને બોલ્યો કે આછે સાચો હીરો.
પેલો માણસ દંગ રહી ગયો અને કહ્યું,”એકદમ સાચો જવાબ તમારો,
પણ તમે આ કઈ રીતે જાણી શક્યા?
પેલા અંધ માણસે જે જવાબ આપ્યો એ સંભાળીને રાજા સહીત બધા દરબારીઓ દંગ રહી ગયા.તેને કહ્યું કે જે સાચો હીરો હોય છે એ ગમે તેટલી ધૂપ કે તડકામાં પણ ઠંડો રહે છે અને સામાન્ય કાચનો ટુકડો બિલકુલ માણસો ની જેમ સામાન્ય તડકામાં પણ ગરમ થાય જાય છે.
જો આપણે મહાન સફળતા મેળવીએ તો મગજ સાથે શાંત રાખીએ છીએ, તો પછી આપણે એક સારા વ્યક્તિ છીએ.
જો થોડી જ સફળતા પછી આપણું મન સાતમા આકાશે ચઢી જાય છે, તો આપણે એ સમજવું જોઈએ કે આપણે તે કાચ ના ટુકડા જેવા છીએ.
ગમે તેવી સુખદુખ ની પરિસ્થિતિ આવે પણ આપણે હમેશા શાંત રહેવું જોઈએ.
No comments:
Post a Comment